ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
420029

اللَّهُمَّ کُنْ لِوَلِیِّکَ الحُجَةِ بنِ الحَسَن، صَلَواتُکَ علَیهِ و عَلی آبائِهِ، فِی هَذِهِ السَّاعَةِ وَ فِی کُلِّ سَاعَةٍ، وَلِیّاً وَ حَافِظاً وَ قَائِداً وَ نَاصِراً وَ دَلِیلًا وَ عَیْناً، حَتَّى تُسْکِنَهُ أَرْضَکَ طَوْعاً وَ تُمَتعَهُ فِیهَا طَوِیلا
“સહીફએ મહેદીય્યહ” પુસ્તકની પંદરમી આવૃત્તિ
અલ-મુન્જી સાઈટમાં “પુસ્તકો માટે ઓર્ડર” નો ભાગ સક્રિય
અલ-મુન્જી વેબ સાઈટ હેક થઈ ગઈ
અલ-મુન્જી વેબ સાઈટમાં ધણી ભાષાઓ સામેલ
અલ-મુન્જી વેબ સાઈટ ટુંક સમયમાં જ આઠ ભાષાઓમાં આવશે.
“સહીફએ મહેદીય્યહ” પુસ્તકનો અરબી અનુવાદમાં નવી આવૃત્તિ
“મુન્તખબ સહીફએ મહેદીય્યહ” પુસ્તકનો ઉર્દૂ ભાષામાં નવો અનુવાદ.
“અસરારે મોવફ્ફેક઼િય્યત” પુસ્તકનો ઉર્દૂ ભાષામાં અનુવાદ.
“દૌલતે કરીમએ ઈમામ ઝમાન” પુસ્તક (ઈમામે મહેદી અ.જ. ની આફાક઼ી હુકૂમત) અત્યાર
“દૌલતે કરીમએ ઈમામ ઝમાન” પુસ્તકના અમુક અધ્યાયોની હિન્દી ભાષામાં અનુવાદ.
“દૌલતે કરીમએ ઈમામે ઝમાન” પુસ્તકનો ઇંગલિશ ભાષામાં અનુવાદ.
“અલ-ક઼તરહ” પુસ્તકનો ઉર્દૂમાં અનુવાદ.
“સહીફએ રીઝવીયહ” પુસ્તકનો સિંધી ભાષામાં અનુવાદ.
“અસરારે મોવફ્ફેક઼િય્યત” પુસ્તકના અમુક અધ્યાયોનું સિંધી ભાષામાં અનુવાદ.
“અલ-સહીફતુલ-મુબારકતુલ-મહેદીય્યહ” પુસ્તકમાં સૌથી વધારે પાનાંનો ઈજાફો.
વિષય ઉપર જુમહુરિએ ઈસ્લામી દૈનીકથી “અલ-સહીફતુલ મુબારકતુલ મહેદિય્યહ” પુસ્તકના વિશે એક નિબંધ
કેમ “કાએમ” શબ્દને (ઈમામ ઝમાનાનો ઉપનામ) સાંભળીને ઉભું થવું મુસ્તહબ છે?
નવો વર્ષનો સમય ઈમામ ઝમાનાના ફરજ માટે દુઆ
મુહિબ્બાને હઝરતે મહેદી અ.જ. વેબસાઈટમાં “સહીફએ મહેદિય્યહ” પુસ્તકમાં રમજાન માસમાં ઈમામ મહેદીના ફરજને જલ્દી થવા માટે આવી રીતે દુઆ બયાન થઈ છેઃ
મરકઝે જહાની આલુલ બૈત અલૈહેમુસ્સલામની વેબસાઈટમાં “મુશ્કેલામાં ઈમામ ઝમાના અ.જ. ની ઝિયારતનો થોડુંક ભાગ” (السلام عليک يا صاحب التدبير) જે “સહીફએ મહેદિય્યહ” પુસ્તકમાં નક્લ થઈ છે, એમ આવી છેઃ
શતાબ્દીઓ વિત્યા પછી પણ ઈમામ હુસૈન અલૈહિસ્સલામની મજાલિસ સ્થિર કરવી
ઈમામ મહેદીના ઝહૂરમાં જલ્દી માટે દુઆ વિશે મર્હૂમ આયતુલ્લાહ સૈયદ શહાબુદ્દીન મજફી મરઅશીનો સંદેશ
હઝરત બકિય્યતુલ્લાહીલ આઝમ ઈમામે ઝમાના (અ.જ.) નો ચમકતો નૂર
મર્હૂમ અલી કની અને એમના સબ્રનો પરિણામ
ધૈર્ય અને મક્કમતા ઈરાદાને મજબૂત કરે છે
ધૈર્ય રહસ્યોના ખજાનાની ચાબી
ઇન્તેઝારની મહત્વતા અને એહમિય્યત
શું ઝહૂરના જમાનામાં બધા ઝાલિમોનું અંત થઈ જશે અને કોઈ પણ ઝુલ્મ વ અત્યાચાર બાકી ના રહેશે?
શું ઝહૂરની જલ્દી માટે દુઆ કરવી, દુઆએ ગૈબતના શબ્દો (وصبّرنی علی ذلک حتی لا احبّ تعجیل ما اخّرت ولا تأخیر ما عجّلت) નો વિરોધ કરે છે?
શું ઝહૂરની જલ્દી માટે દુઆ કરવી, દુઆએ ગૈબતના શબ્દો (وصبّرنی علی ذلک حتی لا احبّ تعجیل ما اخّرت ولا تأخیر ما عجّلت) નો વિરોધ કરે છે?
શું ઝહૂરની જલ્દી માટે દુઆ કરવાનો આદેશ, ઈમામ મહેદી અ.જ. ના ફરમાન “وأما ظهور الفرج فإنّه إلی الله” નો વિરોધ કરે છે?
ઝિયારતે આલે યાસીનમાં “اللهم صلّ علی محمّد حجّتک فی أرضک” થી મુરાદ રસુલે ખુદા સ.અ.વ. છે અથવા હઝરત ઈમામ મહેદી અ.જ.?
સખત મુશ્કેલો, ક્યા પોઝેટીવ ગુણો રાખે છે?
શેખૈનની ખિલાફત ગસ્બ કરવાના વિષયમાં એક દલીલને બયાન કરો.
પોતાની હાજત માટે બહુજ કાર્યો કર્યાં અને ચિલ્લહ પણ કર્યો પરંતુ મારી હાજત પૂરી ના થઈ, હું શું કરું?
શું આ વાત સત્ય છે કે તય્યુલ અર્ઝમાં માદ્દીયત દૂર થઈ જાય છે અને તય્યુલ અર્ઝ થાય છે?
અગર વિલાયતે અહેલેબૈત અલૈહેમુસ્સલામ એવી રીતે થાય કે જે મખલૂક અક્લ (બુદ્ધિ) રાખે છે તો પછી કેવી રીતે કહી શકીએ છીએ કે આલુલ્લાહ ની વિલાયત બધી મુમકેનાત અને મખલૂકાત ઉપર છે?
શું અહેલેબૈત અલૈહેમુસ્સલામની વિલાયત ફકત ઈન્સાનો ઉપર છે અથવા બધી મખલૂકાત ઉપર વિલાયત રાખે છે?
શું ખુદાવન્દે આલમ અમારી દુઆ કબૂલ કરવા માટે મોહતાજ છે કે એને વધારે યાદ કરીએ?
અગર ખુદાવન્દે આલમ ગેબતના જમાનામાં, ઈમામ મહેદી અ.જ.ના અદ્રશ્ય હોવા ઉપર રાજી છે, તો અમે કેમ એમના ઝહૂર માટે દુઆ કરીએ છીએ?
આ લેખમાં “یا الہ الالھۃ”નો અર્થ શું છે?
શું દરેક આયત અથવા દુઆ જે હઝરત ઈસ્હાકની સંતાનો વિશે હોય એ બનાવટી અને ઈસ્રાઈલી છે?
શું ઝહૂરના જમાનામાં બધા ઝાલિમોનું અંત થઈ જશે અને કોઈ પણ ઝુલ્મ વ અત્યાચાર બાકી ના રહેશે?
શું ઝહૂરની જલ્દી માટે દુઆ કરવી, દુઆએ ગૈબતના શબ્દો (وصبّرنی علی ذلک حتی لا احبّ تعجیل ما اخّرت ولا تأخیر ما عجّلت) નો વિરોધ કરે છે?
શું ઝહૂરની જલ્દી માટે દુઆ કરવી, દુઆએ ગૈબતના શબ્દો (وصبّرنی علی ذلک حتی لا احبّ تعجیل ما اخّرت ولا تأخیر ما عجّلت) નો વિરોધ કરે છે?
શું ઝહૂરની જલ્દી માટે દુઆ કરવાનો આદેશ, ઈમામ મહેદી અ.જ. ના ફરમાન “وأما ظهور الفرج فإنّه إلی الله” નો વિરોધ કરે છે?
ઝિયારતે આલે યાસીનમાં “اللهم صلّ علی محمّد حجّتک فی أرضک” થી મુરાદ રસુલે ખુદા સ.અ.વ. છે અથવા હઝરત ઈમામ મહેદી અ.જ.?
સખત મુશ્કેલો, ક્યા પોઝેટીવ ગુણો રાખે છે?
શેખૈનની ખિલાફત ગસ્બ કરવાના વિષયમાં એક દલીલને બયાન કરો.
પોતાની હાજત માટે બહુજ કાર્યો કર્યાં અને ચિલ્લહ પણ કર્યો પરંતુ મારી હાજત પૂરી ના થઈ, હું શું કરું?
શું આ વાત સત્ય છે કે તય્યુલ અર્ઝમાં માદ્દીયત દૂર થઈ જાય છે અને તય્યુલ અર્ઝ થાય છે?
અગર વિલાયતે અહેલેબૈત અલૈહેમુસ્સલામ એવી રીતે થાય કે જે મખલૂક અક્લ (બુદ્ધિ) રાખે છે તો પછી કેવી રીતે કહી શકીએ છીએ કે આલુલ્લાહ ની વિલાયત બધી મુમકેનાત અને મખલૂકાત ઉપર છે?
શું અહેલેબૈત અલૈહેમુસ્સલામની વિલાયત ફકત ઈન્સાનો ઉપર છે અથવા બધી મખલૂકાત ઉપર વિલાયત રાખે છે?
મસ્જિદે કુફાથી સીઘું પ્રસારિત
મસ્જિદે સહેલાથી સીઘું પ્રસારિત
હઝરત અલી (અ.સ.) ના હરમથી સીઘું પ્રસારિત
ઈમામ હુસૈન (અ.સ.) ના હરમથી સીઘું પ્રસારિત
Islamic calendar
મહિનો શવ્વાલ 1445
1 શવ્વાલ
1-ઈદે સઈદે ફિત્ર 2-અમરે આસ મલઉનની મોત 3-કૌમે યહૂદનો વઘ 4-(ખરી ઈદ) અથવા હઝરત અલી અ.સ. નો ઈદે ફિત્રના દિવસે મહત્વપુર્ણ પ્રવચન, સને ૧૦ હીજરી 5-ઈમામ મહેદી અ.જ. ના નાયબ જનાબે મોહમ્મદ બિન ઉસ્માન રહ. થી પ્રથમ શવ્વાલના દિવસની દુઆ 6-આજના દિવસે જનાબે શેખ મુફીદ રહ. એ ઈમામના માધ્યમથી બીજો પત્ર મળ્યો હતો, સને ૪૧૨ હીજરી
3 શવ્વાલ
1-જંગે ખન્દક઼ (સને ૫ હીજરી) 2-અબ્બાસી ગાસીબ ખલીફા મુસ્તઈન મલઉનની મોત
4 શવ્વાલ
1-આજના દિવસે ઈમામ મહેદી અ.જ. ની ગૈબતે કુબરા આરંભ થઈ (સને ૩૨૯ હીજરી) 2-મુતવક્કીલ અબ્બાસી મલઉનની મોત, સને ૨૪૭ હીજરી
5 શવ્વાલ
1-હઝરત અલી અ.સ. સીફ્ફીનની તરફ ગયા, એક રિવાયતના પ્રમાણે 2-આજના દિવસે હઝરત મુસ્લિમ બિન અક઼ીલ અ.સ. કૂફા પહોંચ્યાં, સને ૬૦ હીજરી 3-હઝરત અલી અ.સ. માટે રદ્દુશ-શમ્સ (સુર્યને પલટવું), સને ૩૬ હીજરી
6 શવ્વાલ
1-જંગે હુનેય્ન (સને ૮ હીજરી) 2-ઈમામ મહેદી અ.જ. ના માધ્યમથી જનાબે હુસૈન બિન રોહ માટે પ્રથમ તૌકીઅ પહોંચી, સને ૩૦૫ હીજરી
7 શવ્વાલ
1-જંગે ઓહુદ (સને ૩ હીજરી) 2-આજના દિવસે હઝરત અલી અ.સ. કરબલાની જમીન પર પહોંચ્યાં
8 શવ્વાલ
1-આજના દિવસે બકીઅના ઈમામોની કબ્રો વેરાન થઈ હતી (સને ૧૩૪૪ હીજરી) 2-જંગે હમરાઉલ અસદ, સને ૩ હીજરી
10 શવ્વાલ
1-આજના દિવસે હઝરત ઈમામ રેઝા અ.સ. મર્વ પહોંચ્યાં હતાં (સને ૨૦૧ હીજરી)
14 શવ્વાલ
1-અબ્દુલ મલીક બિન મરવાન મલઉનની મોત 2-આજના દિવસે હઝરત સાલેહ નબી અ.સ. ની કૌમના ચહેરા કાળા પડી ગયા હતા.
15 શવ્વાલ
1-ઈમામ હસન અ.સ. ના સંતાનોમાંથી હઝરત અબ્દુલ અઝિમ હસની અ.સ. ની વફાત (સને ૨૫૨ હીજરી) 2-હઝરત અલી અ.સ. માટે ફઝિખ મસ્જિદની જગ્યાએ સુર્યને પલટવું એના પછી એ મસ્જિદ “રદ્દુશ-શમ્સ” થી મશહૂર થઈ ગઈ. 3-રસુલે ખુદા સ.અ.વ. ના ચાચા હઝરત હમઝા અ.સ. ની ઓહદ જંગમાં શહાદત (સને ૩ હીજરી) 4-બનિ ક઼ૈય્નોક઼ાઅની જંગ (સને ૨ હીજરી) 5-અબ્દુલ મલીક બિન મરવાન મલઉનની મોત બીજા નક્લથી 6-રસુલે ખુદા સ.અ.વ. એ જનાબે અમ્મારે ઓહદની જંગમાં હઝરત અલી અ.સ. અને ઈમામ મહેદી અ.જ. ની ફઝીલતો વિશે ખબર આપી હતી, સને ૩ હીજરી 7-ઓહદની જંગમાં ઉમર બિન ખત્તાબ અને અબુ બક્ર બિન અબી ક઼હાફાને નાસી જવું, સને ૩ હીજરી
17 શવ્વાલ
1-અબી સલ્ત હરવીની વફાત (સને ૨૦૭ હીજરી) 2-ખન્દક઼ની જંગ (અહેઝાબ) (સને ૫ હીજરી) 3-હઝરત અલી અ.સ. ના મુબારક હાથોથી ખન્દક઼ની જંગમાં અમ્ર બિન અબદવુદ મલઉનનો વઘ, સને ૫ હીજરી
20 શવ્વાલ
1-હઝરત ઈમામ મૂસા કાઝિમ અ.સ. મદીનાથી ઈરાક ચાલી ગયાં (સને ૧૭૯ હીજરી)
25 શવ્વાલ
1-ઈમામ જાફર સાદિક અ.સ. ની શહાદત, સને ૧૪૮ હીજરી
27 શવ્વાલ
1-મુકતદીર અબ્બાસી મલઉનની મોત, સને ૩૨૦ હીજરી
આજના મુલાકાતીઃ : 17442
ગઈકાલના મુલાકાતીઃ : 21751
સૌ મુલાકાતીની સંખ્યા : 128942048
સૌ મુલાકાતીની સંખ્યા : 89561012