ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
420131

اللَّهُمَّ کُنْ لِوَلِیِّکَ الحُجَةِ بنِ الحَسَن، صَلَواتُکَ علَیهِ و عَلی آبائِهِ، فِی هَذِهِ السَّاعَةِ وَ فِی کُلِّ سَاعَةٍ، وَلِیّاً وَ حَافِظاً وَ قَائِداً وَ نَاصِراً وَ دَلِیلًا وَ عَیْناً، حَتَّى تُسْکِنَهُ أَرْضَکَ طَوْعاً وَ تُمَتعَهُ فِیهَا طَوِیلا
“સહીફએ મહેદીય્યહ” પુસ્તકની પંદરમી આવૃત્તિ
અલ-મુન્જી સાઈટમાં “પુસ્તકો માટે ઓર્ડર” નો ભાગ સક્રિય
અલ-મુન્જી વેબ સાઈટ હેક થઈ ગઈ
અલ-મુન્જી વેબ સાઈટમાં ધણી ભાષાઓ સામેલ
અલ-મુન્જી વેબ સાઈટ ટુંક સમયમાં જ આઠ ભાષાઓમાં આવશે.
“સહીફએ મહેદીય્યહ” પુસ્તકનો અરબી અનુવાદમાં નવી આવૃત્તિ
“મુન્તખબ સહીફએ મહેદીય્યહ” પુસ્તકનો ઉર્દૂ ભાષામાં નવો અનુવાદ.
“અસરારે મોવફ્ફેક઼િય્યત” પુસ્તકનો ઉર્દૂ ભાષામાં અનુવાદ.
“દૌલતે કરીમએ ઈમામ ઝમાન” પુસ્તક (ઈમામે મહેદી અ.જ. ની આફાક઼ી હુકૂમત) અત્યાર
“દૌલતે કરીમએ ઈમામ ઝમાન” પુસ્તકના અમુક અધ્યાયોની હિન્દી ભાષામાં અનુવાદ.
“દૌલતે કરીમએ ઈમામે ઝમાન” પુસ્તકનો ઇંગલિશ ભાષામાં અનુવાદ.
“અલ-ક઼તરહ” પુસ્તકનો ઉર્દૂમાં અનુવાદ.
“સહીફએ રીઝવીયહ” પુસ્તકનો સિંધી ભાષામાં અનુવાદ.
“અસરારે મોવફ્ફેક઼િય્યત” પુસ્તકના અમુક અધ્યાયોનું સિંધી ભાષામાં અનુવાદ.
“અલ-સહીફતુલ-મુબારકતુલ-મહેદીય્યહ” પુસ્તકમાં સૌથી વધારે પાનાંનો ઈજાફો.
વિષય ઉપર જુમહુરિએ ઈસ્લામી દૈનીકથી “અલ-સહીફતુલ મુબારકતુલ મહેદિય્યહ” પુસ્તકના વિશે એક નિબંધ
કેમ “કાએમ” શબ્દને (ઈમામ ઝમાનાનો ઉપનામ) સાંભળીને ઉભું થવું મુસ્તહબ છે?
નવો વર્ષનો સમય ઈમામ ઝમાનાના ફરજ માટે દુઆ
મુહિબ્બાને હઝરતે મહેદી અ.જ. વેબસાઈટમાં “સહીફએ મહેદિય્યહ” પુસ્તકમાં રમજાન માસમાં ઈમામ મહેદીના ફરજને જલ્દી થવા માટે આવી રીતે દુઆ બયાન થઈ છેઃ
મરકઝે જહાની આલુલ બૈત અલૈહેમુસ્સલામની વેબસાઈટમાં “મુશ્કેલામાં ઈમામ ઝમાના અ.જ. ની ઝિયારતનો થોડુંક ભાગ” (السلام عليک يا صاحب التدبير) જે “સહીફએ મહેદિય્યહ” પુસ્તકમાં નક્લ થઈ છે, એમ આવી છેઃ
શતાબ્દીઓ વિત્યા પછી પણ ઈમામ હુસૈન અલૈહિસ્સલામની મજાલિસ સ્થિર કરવી
ઈમામ મહેદીના ઝહૂરમાં જલ્દી માટે દુઆ વિશે મર્હૂમ આયતુલ્લાહ સૈયદ શહાબુદ્દીન મજફી મરઅશીનો સંદેશ
હઝરત બકિય્યતુલ્લાહીલ આઝમ ઈમામે ઝમાના (અ.જ.) નો ચમકતો નૂર
મર્હૂમ અલી કની અને એમના સબ્રનો પરિણામ
ધૈર્ય અને મક્કમતા ઈરાદાને મજબૂત કરે છે
ધૈર્ય રહસ્યોના ખજાનાની ચાબી
ઇન્તેઝારની મહત્વતા અને એહમિય્યત
શું ઝહૂરના જમાનામાં બધા ઝાલિમોનું અંત થઈ જશે અને કોઈ પણ ઝુલ્મ વ અત્યાચાર બાકી ના રહેશે?
શું ઝહૂરની જલ્દી માટે દુઆ કરવી, દુઆએ ગૈબતના શબ્દો (وصبّرنی علی ذلک حتی لا احبّ تعجیل ما اخّرت ولا تأخیر ما عجّلت) નો વિરોધ કરે છે?
શું ઝહૂરની જલ્દી માટે દુઆ કરવી, દુઆએ ગૈબતના શબ્દો (وصبّرنی علی ذلک حتی لا احبّ تعجیل ما اخّرت ولا تأخیر ما عجّلت) નો વિરોધ કરે છે?
શું ઝહૂરની જલ્દી માટે દુઆ કરવાનો આદેશ, ઈમામ મહેદી અ.જ. ના ફરમાન “وأما ظهور الفرج فإنّه إلی الله” નો વિરોધ કરે છે?
ઝિયારતે આલે યાસીનમાં “اللهم صلّ علی محمّد حجّتک فی أرضک” થી મુરાદ રસુલે ખુદા સ.અ.વ. છે અથવા હઝરત ઈમામ મહેદી અ.જ.?
સખત મુશ્કેલો, ક્યા પોઝેટીવ ગુણો રાખે છે?
શેખૈનની ખિલાફત ગસ્બ કરવાના વિષયમાં એક દલીલને બયાન કરો.
પોતાની હાજત માટે બહુજ કાર્યો કર્યાં અને ચિલ્લહ પણ કર્યો પરંતુ મારી હાજત પૂરી ના થઈ, હું શું કરું?
શું આ વાત સત્ય છે કે તય્યુલ અર્ઝમાં માદ્દીયત દૂર થઈ જાય છે અને તય્યુલ અર્ઝ થાય છે?
અગર વિલાયતે અહેલેબૈત અલૈહેમુસ્સલામ એવી રીતે થાય કે જે મખલૂક અક્લ (બુદ્ધિ) રાખે છે તો પછી કેવી રીતે કહી શકીએ છીએ કે આલુલ્લાહ ની વિલાયત બધી મુમકેનાત અને મખલૂકાત ઉપર છે?
શું અહેલેબૈત અલૈહેમુસ્સલામની વિલાયત ફકત ઈન્સાનો ઉપર છે અથવા બધી મખલૂકાત ઉપર વિલાયત રાખે છે?
શું ખુદાવન્દે આલમ અમારી દુઆ કબૂલ કરવા માટે મોહતાજ છે કે એને વધારે યાદ કરીએ?
અગર ખુદાવન્દે આલમ ગેબતના જમાનામાં, ઈમામ મહેદી અ.જ.ના અદ્રશ્ય હોવા ઉપર રાજી છે, તો અમે કેમ એમના ઝહૂર માટે દુઆ કરીએ છીએ?
આ લેખમાં “یا الہ الالھۃ”નો અર્થ શું છે?
શું દરેક આયત અથવા દુઆ જે હઝરત ઈસ્હાકની સંતાનો વિશે હોય એ બનાવટી અને ઈસ્રાઈલી છે?
શું ઝહૂરના જમાનામાં બધા ઝાલિમોનું અંત થઈ જશે અને કોઈ પણ ઝુલ્મ વ અત્યાચાર બાકી ના રહેશે?
શું ઝહૂરની જલ્દી માટે દુઆ કરવી, દુઆએ ગૈબતના શબ્દો (وصبّرنی علی ذلک حتی لا احبّ تعجیل ما اخّرت ولا تأخیر ما عجّلت) નો વિરોધ કરે છે?
શું ઝહૂરની જલ્દી માટે દુઆ કરવી, દુઆએ ગૈબતના શબ્દો (وصبّرنی علی ذلک حتی لا احبّ تعجیل ما اخّرت ولا تأخیر ما عجّلت) નો વિરોધ કરે છે?
શું ઝહૂરની જલ્દી માટે દુઆ કરવાનો આદેશ, ઈમામ મહેદી અ.જ. ના ફરમાન “وأما ظهور الفرج فإنّه إلی الله” નો વિરોધ કરે છે?
ઝિયારતે આલે યાસીનમાં “اللهم صلّ علی محمّد حجّتک فی أرضک” થી મુરાદ રસુલે ખુદા સ.અ.વ. છે અથવા હઝરત ઈમામ મહેદી અ.જ.?
સખત મુશ્કેલો, ક્યા પોઝેટીવ ગુણો રાખે છે?
શેખૈનની ખિલાફત ગસ્બ કરવાના વિષયમાં એક દલીલને બયાન કરો.
પોતાની હાજત માટે બહુજ કાર્યો કર્યાં અને ચિલ્લહ પણ કર્યો પરંતુ મારી હાજત પૂરી ના થઈ, હું શું કરું?
શું આ વાત સત્ય છે કે તય્યુલ અર્ઝમાં માદ્દીયત દૂર થઈ જાય છે અને તય્યુલ અર્ઝ થાય છે?
અગર વિલાયતે અહેલેબૈત અલૈહેમુસ્સલામ એવી રીતે થાય કે જે મખલૂક અક્લ (બુદ્ધિ) રાખે છે તો પછી કેવી રીતે કહી શકીએ છીએ કે આલુલ્લાહ ની વિલાયત બધી મુમકેનાત અને મખલૂકાત ઉપર છે?
શું અહેલેબૈત અલૈહેમુસ્સલામની વિલાયત ફકત ઈન્સાનો ઉપર છે અથવા બધી મખલૂકાત ઉપર વિલાયત રાખે છે?
મસ્જિદે કુફાથી સીઘું પ્રસારિત
મસ્જિદે સહેલાથી સીઘું પ્રસારિત
હઝરત અલી (અ.સ.) ના હરમથી સીઘું પ્રસારિત
ઈમામ હુસૈન (અ.સ.) ના હરમથી સીઘું પ્રસારિત
Islamic calendar
મહિનો સફર માસની તારીખ વાર ઘટનાઓ 1446
1 સફર માસની તારીખ વાર ઘટનાઓ
1-આજે અહલેબૈતના બંદીઓ સિરિયા પહોંચ્યા હતા. (સને ૬૧ હીજરી) 2-જંગે સિફ્ફીનની શરૂઆત, એક રિવાયતના પ્રમાણે (સને ૩૭ હીજરી) 3-ઈમામ હુસૈન અ.સ. ના સરે મુકદ્દસને સિરીયામાં પહોંચ્વું અને બનિ ઉમય્યહએ ખુશિ મનાવ્વી, સને ૬૧ હીજરી 4-જનાબે ઝૈદ ઇબ્ને અલી ઇબ્ને હુસૈન અ.સ. ની શહાદત, સને ૧૩૧ હીજરી એક રિવાયતના પ્રમાણે 5-હારુન રશિદના માધ્યમથી જાફરે બરમકીની મોત અને બરમકીઓની સત્તા ખત્મ થવી, સને ૧૮૭ હીજરી એક રિવાયતના પ્રમાણે
3 સફર માસની તારીખ વાર ઘટનાઓ
1-ઈમામ સજ્જાદ અ.સ. ના પુત્ર ઝૈદની શહાદત (સને ૧૨૧ હીજરી) 2-ઈમામ મોહમ્મદ બાકિર અ.સ. નો જન્મ, એક રિવાયતના પ્રમાણે (સને ૫૭ હીજરી) 3-યઝીદના આદેશથી મુસ્લીમ ઇબ્ને અકબહના માધ્યમથી કાબાને આગ લગાવ્વી, સને ૬૪ હીજરી
4 સફર માસની તારીખ વાર ઘટનાઓ
1-હઝરત ઝૈદના જીસ્મને કબ્રથી બાહર નીકાળવું અને બનિ ઉમય્યહના માધ્યમથી ફાંસી દેવી, સને ૧૨૧ હીજરી
5 સફર માસની તારીખ વાર ઘટનાઓ
1-ઈમામ હુસૈન અ.સ. ની પત્રી રુક઼ય્યહની સિરીયામાં શહાદત (સને ૬૧ હીજરી)
7 સફર માસની તારીખ વાર ઘટનાઓ
1-ઈમામ મૂસા કાઝિમ અ.સ. નો જન્મ (સને ૧૨૮ હીજરી) 2-ઈમામ હસન અ.સ. ની શહાદત, એક રિવાયતના પ્રમાણે (સને ૫૦ હીજરી)
8 સફર માસની તારીખ વાર ઘટનાઓ
1-ઉવૈસ ક઼રનીની શહાદત (સને ૩૭ હીજરી) 2-સલમાન ફારસીની વફાત (૩૬ હીજરી) 3-મુતવક્કીલ અબ્બાસી મલઉનના આદેશથી ઇબ્ને ઝય્યાતને કષ્ટ આપવું (સને ૨૩૩ હીજરી)
9 સફર માસની તારીખ વાર ઘટનાઓ
1-અમ્મારે યાસીર રહ. ની વફાત (સને ૩૭ હીજરી) 2-જંગે નહેરવાનની શરૂઆત (અને ૩૮ હીજરી) 3-આ દિવસે હબ્બાબ નસરાનીએ હઝરત અલી અ.સ. થી જંગે નહેરવાનથી પલટવા સમયે બરાસામાં મુલાકાત કરી અને હઝરત એ એમને એ જગ્યાએ મસ્જિદ બનાવ્વાનો આદેશ આપ્યો, સને ૩૮ હીજરી 4-હઝરત અલી અ.સ. ના સહાબી ખઝીમહ ઇબ્ને સાબીતની જંગે સીફ્ફીનમાં શહાદત, સને ૩૭ હીજરી 5-જંગે નહેરવાનમાં જીત અને ઝીસ-સદયહ મલઉનની મોત, સને ૩૮ હીજરી
10 સફર માસની તારીખ વાર ઘટનાઓ
1-ક઼નસરિનની જગ્યાએ સુલૈમાન ઇબ્ને અબદુલ મલીક અમવીની મોત, સને ૯૯ હીજરી
11 સફર માસની તારીખ વાર ઘટનાઓ
1-જંગે સીફ્ફીનમાં “લેયલતુલ-હરીર” સને ૩૮ હીજરી
12 સફર માસની તારીખ વાર ઘટનાઓ
1-હજ્જાજ સકફીનો સેવક યઝીદ ઇબ્ને મહલબની ખુરાસાનમાં મોત, સને ૧૦૨ હીજરી 2-સીફ્ફીનમાં “હકમૈન” નો આદેશ, સને ૩૮ હીજરી
14 સફર માસની તારીખ વાર ઘટનાઓ
1-મોહમ્મદ ઇબ્ને અબી બક્રની મિસ્રમાં શહાદત, એક રિવાયતના પ્રમાણે (સને ૩૮ હીજરી)
15 સફર માસની તારીખ વાર ઘટનાઓ
1-આ દિવસે રસુલે ખુદા સ.અ.વ. ની બીમારીની શરૂઆત થઈ અને તે પછી એ વફાત પામી ગયા, સને ૧૧ હીજરી
17 સફર માસની તારીખ વાર ઘટનાઓ
1-ઈમામ રેઝા અ.સ. ની શહાદત, એક રિવાયતના પ્રમાણે (સને ૨૦૩ હીજરી)
20 સફર માસની તારીખ વાર ઘટનાઓ
1-ઈમામ હુસૈન અ.સ. ની શહાદતનો ચાલીસવો, સને ૬૧ હીજરી 2-“કરબલાના બંદીઓ” સિરીયાથી કરબલા પાક જીસ્મોની ઝિયારત કરવા માટે આવી પહોંચ્યાં, સને ૬૧ હીજરી 3-જાબિર ઇબ્ને અબદુલ્લાહ અનસારી ઈમામ હુસૈન અ.સ. ની કબ્રની ઝિયારત માટે કરબલા આવી પહોંચ્યાં, સને ૬૧ હીજરી
25 સફર માસની તારીખ વાર ઘટનાઓ
1-આ દિવસે રસુલે ખુદા સ.અ.વ. ની બીમારી વધારે થઈ ગઈ અને એમએ કાગળ અને દવાત માંગ્યું પરંતુ ઉમરએ મના કરી દીઘું, સને ૧૧ હીજરી
26 સફર માસની તારીખ વાર ઘટનાઓ
1-જૈશે ઓસામહ રુમીઓ સાથે જંગ કરવા માટે તૈયાર થઈ ગયા અને રસુલ ખુદા સ.અ.વ. એ અબુ બક્ર, ઉમર અને ઉસ્માનને એમના લશ્કર સાથે જવા માટે આદેશ આપ્યો અને એ લોકોએ રસુલના આદેશનો વિરોઘ કર્યો, સને ૧૧ હીજરી
27 સફર માસની તારીખ વાર ઘટનાઓ
1-ઈમામ હસન અ.સ. ની શહાદત પહેલાં એમને ઝહેર આપવું, સને ૪૯ હીજરી એક રિવાયતના પ્રમાણે
28 સફર માસની તારીખ વાર ઘટનાઓ
1-રસુલે ખુદા સ.અ.વ. ની શહાદત, (૧૧ હીજરી) 2-ઈમામ હસન અ.સ. ની શહાદત, એક રિવાયતના પ્રમાણે, (૫૦ હીજરી) 3-અહલે સક઼ીફા ખલીફા નિશ્વિત કરવા માટે જમા થયા જે સમયે હઝરત અલી અ.સ. રસુલે ખુદા સ.અ.વ. ને ગુસ્લ અને કફન આપી રહ્યાં હતાં, સને ૧૧ હીજરી 4-હઝરત અલી અ.સ. ની ઈમામતની શરૂઆત અને આ દિવસે એમની ઝિયારત મુસ્તહબ છે, સને ૧૧ હીજરી
30 સફર માસની તારીખ વાર ઘટનાઓ
1-રસુલે ખુદા સ.અ.વ. ની હત્યા કરવા માટે કુરૈશના સરદારોએ તૈયારી શરૂ કરી (સને ૧ હીજરી) 2-ઈમામ રેઝા અ.સ. ની શહાદત (સને ૨૦૩ હીજરી)
આજના મુલાકાતીઃ : 0
ગઈકાલના મુલાકાતીઃ : 184760
સૌ મુલાકાતીની સંખ્યા : 160179922
સૌ મુલાકાતીની સંખ્યા : 118737034