ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
“અલ-સહીફતુલ-મુબારકતુલ-મહેદીય્યહ” પુસ્તકમાં સૌથી વધારે પાનાંનો ઈજાફો.

 

“અલ-સહીફતુલ-મુબારકતુલ-મહેદીય્યહ” પુસ્તકમાં સૌથી વધારે પાનાંનો ઈજાફો.

 

“અલ-સહીફતુલ-મુબારકતુલ-મહેદીય્યહ” પુસ્તક ૧૫મી શાબાન ૧૪૧૯ હીજરીમાં પ્રકાશિત થઈ જેમાં ૭૬૦ પાનાં હતાં જેની લોકોએ આટલી પ્રશંસા કરી કે ટુંક સમયમાં જ આ પુસ્તક નાયાબ થઈ ગઈ.

અત્યારે આ પુસ્તકમાં ધણા પાનાંનો વધારો થયો છે જે નવા મતાલિબની સાથે પ્રકાસિત થવા માટે તૈયાર છે અને ટુંક સમયમાં જ પ્રાપ્ત થશે.

 

મુલાકાત લો : 2714
આજના મુલાકાતીઃ : 822
ગઈકાલના મુલાકાતીઃ : 23197
સૌ મુલાકાતીની સંખ્યા : 128865326
સૌ મુલાકાતીની સંખ્યા : 89522641