हमारा लोगो अपनी वेबसाइट या वेबलॉग में रखने के लिए निम्न लिखित कोड कापी करें और अपनी वेबसाइट या वेबलॉग में रखें
ઝમાનએ ઝ઼હુર અને મૌજુદા ઈજાદાતના અંજામ

ઝમાનએ ઝ઼હુર અને મૌજુદા ઈજાદાતના અંજામ

આપણે બે જરૂરી અને બુનયાદી સબબ ઝીક્ર કરીએ છીએ:

૧. હઝરત ઈમામે મહેદી અ.જ. ના દુનિયાને હિદાયત આપવું.

૨. ઝમાનએ ઝ઼હુરે એ લોકોના ફિક્રી વ અક્લી રુશ્દ અને તકામુલ.

એમની બે વજહથી ઈન્સાન જલ્દીથી ઈલ્મ હાસિલ કરી શકશે જેનાથી અઝ઼ીમ સંસ્કૃતિ નસીબ થશે. હવે એ એક અને સવાલ પેશ કરીએ કે ઝ઼હુરના ઝમાનાની અજીબ ઈલ્મી તરક્કી અને તમદ્દુન નાં પછી મૌજુદા દૌરની ઈજાદાતનુ શું થશે? શું આ ખત્મ થઈ જશે?

શુ આ ઝમાનાના લોકો એનાથી ફાયદો લેશે? અને શું......

મુમકીન છે કે આ અને આવા કેતલા સવાલ કેટલાક લોકોના ઝ઼હનમાં પૈદા થાય તો આના સંતોષજનક જવાબ આવું જરૂરી છે. અમે આ સવાલનો વિગતવાર જવાબ આપવા માટે મૌજુદા દૌરની ઈજાદાતને કેટલીક જાતમાં તકસીમ કરે છે તાકે ભણવાવાળા માટે બહેતરીન જવાબ આપી શકાય.

 

 

    यात्रा : 2619
    आज के साइट प्रयोगकर्ता : 82399
    कल के साइट प्रयोगकर्ता : 275404
    कुल ख़ोज : 164357530
    कुल ख़ोज : 121671449