حضرت امام صادق علیہ السلام نے فرمایا : اگر میں ان(امام زمانہ علیہ السلام) کے زمانے کو درک کر لیتا تو اپنی حیات کے تمام ایّام ان کی خدمت میں بسر کرتا۔
ઉરશમીદસની ગલતી

ઉરશમીદસની ગલતી

ઉરશમીદસનો કહેવુ હતુ કે દસને ત્રેસઠવાર ગુણીએ તો દુનિયામાં મૌજુદ ઝર્રાતની[1] સંખ્યા હાસિલ થઈ જશે. ઝર્રાતના વિશે ઉરશમીદસનો નઝરીયો હતો કે અણુ, માદ્દાના સૌથી નાનો હિસ્સો છે કે જે બો હિસ્સામાં તકસીમના કાબિલમાં નથી એટલે એ એને “જુઝએ લા યતજઝ઼્ઝી”[2] કહેતાં હતા.[3]



[1] ઝર્રહ, અણુ, કણ

[2] એવો જુઝ જેનો બે ભાહ (અને અલગ) ના કરી શકાય.

[3] મગઝ઼ે મુતફક્કિરે જહાને તશય્યોઅ, પેજ નં ૩૬૭

 

 

 

    ملاحظہ کریں : 3066
    آج کے وزٹر : 0
    کل کے وزٹر : 240415
    تمام وزٹر کی تعداد : 164672868
    تمام وزٹر کی تعداد : 121829462