امام صادق علیه السلام : اگر من زمان او (حضرت مهدی علیه السلام ) را درک کنم ، در تمام زندگی و حیاتم به او خدمت می کنم.
﴾૮૩﴿ ઈમામ મહેદી અ.જ. ની સરદાબમાં પ્રથમ ઝિયારત

૮૩﴿

ઈમામ મહેદી અ.જ. ની સરદાબમાં પ્રથમ ઝિયારત

હઝરત ઈમામ મહેદી અ.જ. માટે ઝિયારત નક્લ થઈ છે જે ઝિયારતે નુદબહના નામથી મશહૂર છે.[1]

હઝરત ઈમામ મહેદી અ.જ. એ આ ઝિયારત મોહમ્મદ બિન અબ્દુલ્લાહ હિમયરી માટે કહી અને એને સરદાબે મુકદ્દસમાં વાંચવાની તાકીદ થઈ છે.[2]



[1] આ ઝિયારત આ પુસ્તકમાં ઝિક્ર થઈ છે.

[2] મિસ્બાહુઝ ઝાએર, પાન નં ૪૯૩

 

 

بازدید : 2897
بازديد امروز : 75960
بازديد ديروز : 250790
بازديد کل : 173062915
بازديد کل : 127688546