حضرت امام صادق علیہ السلام نے فرمایا : اگر میں ان(امام زمانہ علیہ السلام) کے زمانے کو درک کر لیتا تو اپنی حیات کے تمام ایّام ان کی خدمت میں بسر کرتا۔
“દૌલતે કરીમએ ઈમામ ઝમાન” પુસ્તક (ઈમામે મહેદી અ.જ. ની આફાક઼ી હુકૂમત) અત્યાર


“દૌલતે કરીમએ ઈમામ ઝમાન” પુસ્તક (ઈમામે મહેદી અ.જ. ની આફાક઼ી હુકૂમત) અત્યાર સુધી પાંચ વાર પ્રકાશિત થઈ છે અને હવે અરબી ભાષામાં અનુવાદ થઈને પણ પ્રકાશિત થઈ ગઈ છે.

આ પુસ્તક (દૌલતુલ ઈમામીલ-મહેદી) ના અનુવાદક શ્રી ઝિયા અલ-ઝહાવીના માધ્યમથી અરબી ભાષામાં અનુવાદ થઈ છે અને અલમાસ પ્રિન્ટર્સના માધ્યમથી ૧૫મી શાબાન ૧૪૩૨ હીજરીમાં પ્રકાશિત થઈ છે જેનાં કુલ પાનાં ૨૮૮ અને સાઈઝ વઝીરી (B5) છે.

આ પણ નોંધપાત્ર છે કે આ પુસ્તકના લખાણ અને PDF ફાઈલ અલ-મુન્જી વેબ સાઈટમાં મોજુદ છે. આ પુસ્તકને વાંચવા અને ડઉનલોડ કરવા માટે વેબ સાઈટના અરબી ભાગને જુઓ.

મોહતરમ વાચકો આ પુસ્તકને મેળવવા માટે નીચે આપેલા કેંદ્રોની તરફ જુઓઃ

૧. અલમાસ પ્રિન્ટર્સ) ૦૦૯૮૯૧૨૧૫૩૯૯૭૯ અને ૦૦૯૮૯૧૨૨૫૧૦૩૫૮

૨. કર્બલાએ મોઅલ્લાઃ મન્શુરાતે મકતબએ દારૂલ હોદાઃ ૦૦૯૬૪૭૮૧૧૪૪૬૯૯૪ અને ૦૦૯૬૪૭૮૦૧૦૨૦૭૬૮

૩. આવી જ રીતે વેબ સાઈટમાં પુસ્તકો મેળવવા માટે ઓર્ડર બુક કરવાના ભાગમાં ટુંક સમયમાં પુસ્તકો મેળવી શકીએ છીએ.

 


 

ملاحظہ کریں : 4433
آج کے وزٹر : 9674
کل کے وزٹر : 242836
تمام وزٹر کی تعداد : 169504672
تمام وزٹر کی تعداد : 124720652