امام صادق علیه السلام : اگر من زمان او (حضرت مهدی علیه السلام ) را درک کنم ، در تمام زندگی و حیاتم به او خدمت می کنم.
﴾૧૮﴿ દરરોજ ફજર અને ઝોહરની નમાજ પછી ઈમામ મહેદી અ.જ. માટે દુઆ

 

૧૮﴿

દરરોજ ફજર અને ઝોહરની નમાજ પછી ઈમામ મહેદી અ.જ. માટે દુઆ

 

જે કોઈ પણ શુક્રવારના દિવસે અને દરેક દિવસે ફજર અને ઝોહરની નમાજ પછી أَللَّهُمَّ صَلِّ عَلى مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ، وَعَجِّلْ فَرَجَهُمْવાંચે તો એ જ્યાં સુધી હઝરત ઈમામ મહેદી અજ્જલલ્લાહો ફરજહુશ્શરીના ઝહૂરને જોઈ ના લે મૃત્યુ ના પામશે.[1]



[1] મિસ્બાહુલ મુતહજ્જિદ, પાન નં ૩૬૮, બેહારૂલ અનવાર, ભાગ ૮૬, પાન નં ૭૭, અને ભાગ ૮૯, પાન નં ૩૬૩, અલ સહીફતુલ સાદેકિય્યહ, પાન નં ૧૬૯માં પણ આવ્યું છે કે આ સલવાતને સો (૧૦૦) વાર વાંચે.

 

 

    بازدید : 2265
    بازديد امروز : 182810
    بازديد ديروز : 194999
    بازديد کل : 161817409
    بازديد کل : 119739731