ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
﴾૨૬﴿ ગુરુવારના દિવસે ઈમામ મહેદીના ઝહૂર માટેની દુઆ

 

૨૬﴿

ગુરુવારના દિવસે ઈમામ મહેદીના ઝહૂર માટેની દુઆ

સૈયદ બિન તાઉસ ર.હ. ફરમાવે છેઃ મુસ્તહબ છે કે ઈન્સાન ગુરુવારના દિવસે રસુલે અકરમના ઉપર એક હજાર વાર સલવાત મોકલે અને આવી રીતે કહેઃ

أَللَّهُمَّ صَلِّ عَلى مُحَمَّدٍ وَ الِ مُحَمَّدٍ وَعَجِّلْ فَرَجَهُمْ.[1]



[1] જમાલુલ ઉસબૂઅ, પાન નં ૧૨૧

 

 

મુલાકાત લો : 2223
આજના મુલાકાતીઃ : 96785
ગઈકાલના મુલાકાતીઃ : 275404
સૌ મુલાકાતીની સંખ્યા : 164386280
સૌ મુલાકાતીની સંખ્યા : 121685834