امام صادق عليه السلام : جيڪڏهن مان هن کي ڏسان ته (امام مهدي عليه السلام) ان جي پوري زندگي خدمت ڪيان هان.
શું અહેલેબૈત અલૈહેમુસ્સલામની વિલાયત ફકત ઈન્સાનો ઉપર છે અથવા બધી મખલૂકાત ઉપર વિલાયત રાખે છે?

શું અહેલેબૈત અલૈહેમુસ્સલામની વિલાયત ફકત ઈન્સાનો ઉપર છે અથવા બધી મખલૂકાત ઉપર વિલાયત રાખે છે?

અહેલેબૈત અલૈહેમુસ્સલામની વિલાયત સિર્ફ ઈન્સાનો માટે નથી બલ્કે બધી મખલૂકાત ઉપર એ વિલાયત રાખે છે.

ઈલ્મી વેસબાઈટ અલ-મુન્જી

دورو ڪريو : 11979