ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
﴾૬૬﴿ મુસબ્બેહાત સુરાઓની ફઝીલત

 

 

૬૬﴿

મુસબ્બેહાત સુરાઓની ફઝીલત

 

જાબિરે જોઅફી ફરમાવે છેઃ મે હઝરત ઈમામ બાકિર અ.સ. થી સાંભળ્યું કે આપહઝરત એ ફરમાવ્યું કેઃ

જે કોઈ પણ સૂવા પહેલાં મુસબ્બેહાતના સુરહનો વાંચન કરે તો એ સમય સુધી મૃત્યુ ના પામશે જ્યાં સુધી હઝરત કાએમ અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફની ઝિયારત ના કરી લે અને અગર મરી જાયે તો રસુલે ખુદા સ.અ.વ. ની નજીક જગ્યા મળશે.[1]

نور” (નૂર)رَبِّ أَدْخِلْني આયત અને અમુક બીજી આયતોના વિશે અમુક ખત્મ (ખુતૂમાત) ઝિક્ર થયાં છે જે આ વિષયથી સંબંધિત છે પરંતુ અમે એનાથી નિષેધ કરીએ છીએ.

આ પણ નોંધપાત્ર છે કે હઝરત ઈમામ મહેદી અ.જ. ની ખિદમતમાં પહોંચવાનો સોથી બહેતરીન રાસ્તો એમનો સંપૂર્ણ રાજી થવું છે.



[1] સવાબુલ આમાલ, પાન નં ૧૧૮

 

    મુલાકાત લો : 2092
    આજના મુલાકાતીઃ : 42235
    ગઈકાલના મુલાકાતીઃ : 286971
    સૌ મુલાકાતીની સંખ્યા : 148376755
    સૌ મુલાકાતીની સંખ્યા : 101631321