حضرت امام صادق علیہ السلام نے فرمایا : اگر میں ان(امام زمانہ علیہ السلام) کے زمانے کو درک کر لیتا تو اپنی حیات کے تمام ایّام ان کی خدمت میں بسر کرتا۔
﴾૪૩﴿ ઈમામ મહેદીના ઝહૂર માટે રમઝાનુલ મુબારકની તેવીસમી રાતની ત્રીજી દુઆ

 

૪૩﴿

ઈમામ મહેદીના ઝહૂર માટે રમઝાનુલ મુબારકની તેવીસમી રાતની ત્રીજી દુઆ

અઈમ્મએ માસૂમીન અલૈહેમુસ્સલામથી આવી રીતે નક્લ થયું છેઃ આ દુઆને રમઝાનુલ મુબારકની ૨૩મી રાતમાં સજદાની હાલતમાં, ઉઠતાં બેસતાં અને દરેક હાલમાં વાંચવી જોઈએ અને આ માસના કોઈ પણ સમયમાં જેટલું સંભવ હોય અને જીંદગીની દરેક મંઝિલમાં જ્યારે પણ યાદ આવે તો પરવરદિગારે આલમની પ્રશંસા અને પયગમ્બર ઉપર સલવાત મોકલ્યા પછી આ કહેઃ

أَللَّهُمَّ كُنْ لِوَلِيِّكَ الْحُجَّةِ بْنِ الْحَسَنِ، (صَلَواتُكَ عَلَيْهِ وَعَلى آبائِهِ)، في هذِهِ السَّاعَةِ وَفي كُلِّ ساعَةٍ، وَلِيّاً وَحافِظاً، وَقائِداً وَناصِراً، وَدَليلاً وَعَيْناً، حَتَّى تُسْكِنَهُ أَرْضَكَ طَوْعاً، وَتُمَتِّعَهُ فيها طَويلاً.[1]



[1] મિસ્બાહુલ મુતહજ્જિદ, પાન નં ૬૩૦, અલ-મિસ્બાહ, પાન નં ૭૭૯

 

    ملاحظہ کریں : 2412
    آج کے وزٹر : 172770
    کل کے وزٹر : 271725
    تمام وزٹر کی تعداد : 172758249
    تمام وزٹر کی تعداد : 126850897