हमारा लोगो अपनी वेबसाइट या वेबलॉग में रखने के लिए निम्न लिखित कोड कापी करें और अपनी वेबसाइट या वेबलॉग में रखें
એડીંગટોન ની ગલતી

એડીંગટોન ની ગલતી

આ ઈંગ્લેન્ડના મશહુર માહિર તબ્ઈયાત હતો જે ૧૯૪૪ માં ફોત થયા. એણે ભુતકાળની સદીથી આગાઝ અને પોતાની જવાનીના આલમમાં કહયુ હતુ કે ૮૦ વાર ૮૦ અદદને પણ આને ગુણવાથી દુનિયામાં મોજુદ એટમની તેદાદ હાસિલ થઈ જશે. જે દિવસે એણે ગણિતના આવા ફોર્મુલાની મદદથી દુનિયામાં મોજુદ એટમની તાદાદનો હિસાબ લગાવી યા એ સમય મુનજ્જમીન[1] નો અકીદો હતો કે કહેકશાન[2] ની સંખ્યા તકરીબન એક મિલીયનના કરીબ છે.[3]



[1] ઈલ્મે નુજુમ, તારાશિનાસ, Astrology

[2] આકાશગંગા, તારાઓનું સમુહ

[3] મગઝ઼ે મુતફક્કિરે જહાને તશય્યોઅ, પેજ નં ૩૬૭

 

    यात्रा : 2808
    आज के साइट प्रयोगकर्ता : 0
    कल के साइट प्रयोगकर्ता : 237932
    कुल ख़ोज : 162413699
    कुल ख़ोज : 120099474