Imam Shadiq As: seandainya Zaman itu aku alami maka seluruh hari dalam hidupku akan berkhidmat kepadanya (Imam Mahdi As
“અલ-સહીફતુલ-મુબારકતુલ-મહેદીય્યહ” પુસ્તકમાં સૌથી વધારે પાનાંનો ઈજાફો.

 

“અલ-સહીફતુલ-મુબારકતુલ-મહેદીય્યહ” પુસ્તકમાં સૌથી વધારે પાનાંનો ઈજાફો.

 

“અલ-સહીફતુલ-મુબારકતુલ-મહેદીય્યહ” પુસ્તક ૧૫મી શાબાન ૧૪૧૯ હીજરીમાં પ્રકાશિત થઈ જેમાં ૭૬૦ પાનાં હતાં જેની લોકોએ આટલી પ્રશંસા કરી કે ટુંક સમયમાં જ આ પુસ્તક નાયાબ થઈ ગઈ.

અત્યારે આ પુસ્તકમાં ધણા પાનાંનો વધારો થયો છે જે નવા મતાલિબની સાથે પ્રકાસિત થવા માટે તૈયાર છે અને ટુંક સમયમાં જ પ્રાપ્ત થશે.

 

Mengunjungi : 3391
Pengunjung hari ini : 5735
Total Pengunjung : 301136
Total Pengunjung : 147730047
Total Pengunjung : 101223381