ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
﴾૨૬﴿ ગુરુવારના દિવસે ઈમામ મહેદીના ઝહૂર માટેની દુઆ

 

૨૬﴿

ગુરુવારના દિવસે ઈમામ મહેદીના ઝહૂર માટેની દુઆ

સૈયદ બિન તાઉસ ર.હ. ફરમાવે છેઃ મુસ્તહબ છે કે ઈન્સાન ગુરુવારના દિવસે રસુલે અકરમના ઉપર એક હજાર વાર સલવાત મોકલે અને આવી રીતે કહેઃ

أَللَّهُمَّ صَلِّ عَلى مُحَمَّدٍ وَ الِ مُحَمَّدٍ وَعَجِّلْ فَرَجَهُمْ.[1]



[1] જમાલુલ ઉસબૂઅ, પાન નં ૧૨૧

 

 

    મુલાકાત લો : 2266
    આજના મુલાકાતીઃ : 14643
    ગઈકાલના મુલાકાતીઃ : 226802
    સૌ મુલાકાતીની સંખ્યા : 166752510
    સૌ મુલાકાતીની સંખ્યા : 122872461