﴾૭૧﴿ ઈમામ મહેદી અ.જ. થી બીજો તવસ્સુલ (યા સાહેબઝ ઝમાન)
﴾૭૧﴿
ઈમામ મહેદી અ.જ. થી બીજો તવસ્સુલ (યા સાહેબઝ ઝમાન)
રિવાયત થઈ છેઃ
જે કોઈ પણ દુઃખી અને પરેશાન હોય અથવા કોઈ મુશ્કેલમાં હોય તો સિત્તેર (૭૦) વાર વાંચન કરેઃ
يا اَللَّهُ يا مُحَمَّدُ يا عَلِيُّ يا فاطِمَةُ يا صاحِبَ الزَّمانِ، أَدْرِكْني وَلاتُهْلِكْني.[1]
[1] મિન્હાજુલ આરેફીન, પાન નં ૪૮૩
મુલાકાત લો : 2101
આજના મુલાકાતીઃ : 129123
ગઈકાલના મુલાકાતીઃ : 286971
સૌ મુલાકાતીની સંખ્યા : 101892001
|