حضرت امام صادق علیہ السلام نے فرمایا : اگر میں ان(امام زمانہ علیہ السلام) کے زمانے کو درک کر لیتا تو اپنی حیات کے تمام ایّام ان کی خدمت میں بسر کرتا۔
“સહીફએ મહેદીય્યહ” પુસ્તકની પંદરમી આવૃત્તિ

 

“સહીફએ મહેદીય્યહ” પુસ્તકની પંદરમી આવૃત્તિ

 

“સહીફએ મહેદીય્યહ” પુસ્તક અનુવાદ થઈને એની પંદરમી આવૃત્તિ ૧૫મી શાબાન ૧૪૩૩ હીજરીમાં પ્રકાશિત થઈ છે. આ પુસ્તક અલમાસ પ્રિન્ટર્સના માધ્યમથી પ્રકાશિત થઈ છે, આ પુસ્તકનો સાઈઝ વઝીરી છે અને કિંમત ૧૦૦૦૦ તૂમાન છે. ઈમામે ઝમાના અ.જ. ના મુહિબ્બો અને આજ્ઞાકારીઓ આ વેબ સાઈટમાં “પુસ્તકો માટે ઓર્ડર” ના ભાગમાં જઈને આ પુસ્તક મેળવી શકે છે અથવા અલમાસ પ્રિન્ટર્સથા આ નંબર ઉપર સંપર્ક કરી શકે છેઃ

૦૯૧૨૨૫૧૦૩૫૮ અથવા ૦૯૧૨૧૫૩૯૯૭૯

અને પુસ્તકના અર્જન્ટ વિનંતી માટે આ નંબર ઉપર સંપર્ક કરોઃ ૦૯૧૯૯૮૫૦૦૮૫

અમે આશા રાખીએ છીએ કે ઈમામે ઝમાના અ.જ. ના મુન્તઝિર અને ચાહનાર આ પુસ્તકના પ્રચારથી મહેદવી કલ્ચરને પ્રચલિત કરવામાં મદદ કરશે.

 

 

ملاحظہ کریں : 3561
آج کے وزٹر : 222536
کل کے وزٹر : 322664
تمام وزٹر کی تعداد : 149972311
تمام وزٹر کی تعداد : 105021213