हमारा लोगो अपनी वेबसाइट या वेबलॉग में रखने के लिए निम्न लिखित कोड कापी करें और अपनी वेबसाइट या वेबलॉग में रखें
દુઆએ નુદબહની મહત્તા

દુઆએ નુદબહની મહત્તા

સદરૂલ ઈસ્લામ હમદાની ર.હ. “તકાલીફુલ અનામં” પુસ્તકમાં કહે છેઃ

દુઆએ નુદબહ વાંચવાની મુખ્યતાઓમાંથી આ છે કે આ દુઆ જે જગ્યાએ પણ દિલને હાજર રાખીને, સંપૂર્ણ નિઃસ્વાર્થતા અને એના બુલંદ વિષયો અને લેખને ધ્યાન રાખીને વાંચી જાય તો શંકા વિના એ જગ્યા અને એ મહેફિલ ઉપર હઝરત ઈમામ મહેદી અ.જ. ની ખાસ ઈનાયત થશે બલ્કે આપહઝરત પોતેજ એ મહેફિલમાં હાજર થાય છે જેવી રીતે અમુક જગ્યાઓ અને મહેફિલોમાં આવું થયું પણ છે.[1]



[1] તકાલીફુલ અનામ ફી ગૈબતીલ ઈમામ, પાન નં ૧૯૭

 

 

 

    यात्रा : 2127
    आज के साइट प्रयोगकर्ता : 181816
    कल के साइट प्रयोगकर्ता : 243717
    कुल ख़ोज : 162301482
    कुल ख़ोज : 120043359