حضرت امام صادق علیہ السلام نے فرمایا : اگر میں ان(امام زمانہ علیہ السلام) کے زمانے کو درک کر لیتا تو اپنی حیات کے تمام ایّام ان کی خدمت میں بسر کرتا۔
﴾૬૭﴿ હઝરત ફાતેમા ઝહેરા સ.અ. ઉપર સલવાત (અલ્લાહુમ્મા સલ્લે અલા ફાતેમતા વ અબીહા વ બઅલેહા વ બનીહા)

 

૬૭﴿

હઝરત ફાતેમા ઝહેરા સ.અ. ઉપર સલવાત (અલ્લાહુમ્મા સલ્લે અલા ફાતેમતા વ અબીહા વ બઅલેહા વ બનીહા)

હાજતોને પૂરી થવા માટે સલવાતમાંથી પ્રયોગશાળી સલવાત હઝરત ફાતેમા ઝહેરા સલામુલ્લાહ અલૈય્હાની સલવાત છે અને એ આવી રીતે પાંચસો ત્રીસ (૫૩૦) વાર કહેઃ

أَللَّهُمَّ صَلِّ عَلى فاطِمَةَ وَأَبيها وَبَعْلِها وَبَنيها [وَالسِّرِّ الْمُسْتَوْدَعِ فيها] بِعَدَدِ ما أَحاطَ بِهِ عِلْمُكَ.

આ ખત્મ, દુઆની પુરાણી પુસ્તકોમાં ઝિક્ર નથી થયો બલ્કે શેખ અન્સારી ર.હ. ના જમાનાથી મશહૂર છે અને અમે આને બે કારણોના પ્રમાણે આ સલવાતને ઝિક્ર કર્યું છેઃ

૧. અગરચે આ સલવાત પુરાણી પુસ્તકોમાં ઝિક્ર નથી થઈ અને મર્હૂમ શેખ અન્સારી ર.હ. થી સાંભળી ગઈ છે પરંતુ (એ) બુઝુર્ગોનો હઝરત ઈમામ મહેદી અ.જ. થી જે સંબંધ હતો એના પ્રમાણે ખરેખર આ દુઆ ઈમામથી આવી છે.

૨.السرّ المستودع فيها થી હઝરત ઈમામ મહેદી અ.જ. મુરાદ છે.[1]

 


[1] અલ-સહીફતુલ મુબારકતુલ મહેદિય્યહ પુસ્તકને જુઓ.

 

 

ملاحظہ کریں : 2651
آج کے وزٹر : 2417
کل کے وزٹر : 232107
تمام وزٹر کی تعداد : 168526614
تمام وزٹر کی تعداد : 123978426