Imam Shadiq As: seandainya Zaman itu aku alami maka seluruh hari dalam hidupku akan berkhidmat kepadanya (Imam Mahdi As
﴾૬૨﴿ ઈમામ મહેદી અ.જ. થી બીમારીયોથી તંદુરસ્તી માટેની દુઆ

 

૬૨﴿

ઈમામ મહેદી અ.જ. થી બીમારીયોથી તંદુરસ્તી માટેની દુઆ

મોહદ્દિસે નૂરી ર.હ. ફરમાવે છેઃ મહાન આલિમ શેખ કફઅમી ર.હ. એ “અલ-બલદુલ અમીન” પુસ્તકમાં હઝરત ઈમામ મહેદી અ.જ. થી નક્લ કરે છેઃ

અગર કોઈ બીમાર વ્યક્તિ આ દુઆને બર્તન ઉપર ઈમામ હુસૈન અ.સ. ની માટીથી લખે અને પછી ધોઈને પા લે તો બીમારીથી તંદુરસ્તી હાસિલ થશેઃ

بِسْمِ اللَّهِ الرَّحْمنِ الرَّحيمِ

بِسْمِ اللَّهِ دَواءٌ، وَالْحَمْدُ للَّهِِ شِفاءٌ، وَلا إِلهَ إِلَّا اللَّهُ كِفاءٌ، هُوَ الشَّافي شِفاءٌ، وَهُوَ الْكافي كِفاءٌ، أَذْهِبِ الْبَأْسَ بِرَبِّ النَّاسِ، شِفاءٌ لايُغادِرُهُ سُقْمٌ، وَصَلَّى اللَّهُ عَلى مُحَمَّدٍ وَآلِهِ النُّجَباءِ.[1]



[1] જન્નતુલ મઅવા, પાન નં ૨૨૬, દારુસ સલામ, ભાગ ૧, પાન નં ૨૮૮

 

 

    Mengunjungi : 2468
    Pengunjung hari ini : 52565
    Total Pengunjung : 217727
    Total Pengunjung : 167705754
    Total Pengunjung : 123567779