حضرت امام صادق علیہ السلام نے فرمایا : اگر میں ان(امام زمانہ علیہ السلام) کے زمانے کو درک کر لیتا تو اپنی حیات کے تمام ایّام ان کی خدمت میں بسر کرتا۔
“સહીફએ મહેદીય્યહ” પુસ્તકનો અરબી અનુવાદમાં નવી આવૃત્તિ

 

“સહીફએ મહેદીય્યહ” પુસ્તકનો અરબી અનુવાદમાં નવી આવૃત્તિ

 

“સહીફએ મહેદીય્યહ” પુસ્તક (અલ-સહીફતુલ-મહેદીય્યહ) ના નામથી અલમાસ પ્રિન્ટર્સના માધ્યમથી પ્રકાશિત થઈ છે જેના કુલ પાનાંની સંખ્યા ૪૮૦ અને સાઈઝ વઝીરી છે.

આવી જ રીતે આ પુસ્તકની PDF ફાઈલ અલ-મુન્જી વેબ સાઈટમાં વાંચવા અને ડઉનલોડ કરવા માટે મોજુદ છે.

મોહતરમ વાચકો વેબ સાઈટના ફારસી અથવા અરબી ભાગની તરફ જઈ શકે છે.

 

 

ملاحظہ کریں : 4288
آج کے وزٹر : 97761
کل کے وزٹر : 221942
تمام وزٹر کی تعداد : 167360902
تمام وزٹر کی تعداد : 123275282