ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
ઝ઼હુર યા નુકતએ આગાઝ

ઝ઼હુર યા નુકતએ આગાઝ

અગર અમે કહીએ કે ઈબ્તેદાએ ઝ઼હુર તકામુલનો આગાઝ છે તો આવા લોકો માટે આનું યકીન કરવુ મુશ્કીલ હશે કેમકે એ આ કબુલ નથી કરી શકતા કે ઝ઼હુરના આગાઝ તરક્કીની ઈબ્તેદા છે?

આ સવાલનો જવાબ બયાન કરવા માટે આ મતલબની તશરીહ કરવુ જરૂરી છે છેવટે આવા ગ઼લત દષ્ટિકોણની પૈદાઈશના ઈલલ વ અસબાબ બયાન કરીએ છીએ કેમ કે કારેઈને મોહતરમ જાણી લે કે કેટલાક લોકો આ નથી જાણતા કે હઝરત ઈમામ મહેદી (અ.જ.) ના ઝ઼હુરની સાથે તરક્કી વ પિશરફત અને તકામુલની શરૂઆત થઈ જશે કેમકે એ મૌજુદ દૌરને આ કદર તરક્કી યાફતા સમજે છે કે એ આનાથી પણ તરક્કી યાફતા દુનિયાને તસ્લીમ કરવા તૈયાર નથી.

અમે અહીંયા બે મૂખ્તસર નુકાત બયાન કરવા પછી આ વિશેમાં વિસ્તાર વાત કરીશું:

૧. આવા લોકો મૌજુદ દુનિયાને કદીમ દુનિયા અને ગુઝશ્તા ઝમાનાથી મુકાયસો[1] કરે છે આના લીઘે મૌજુદહ દૌરને જ પિશરફતતરીન દૌર સમજે છે.

૨. આવા લોકો ભવિષ્યની દુનિયા વિશેમાં કોઈ પણ જાતની ઇત્તેલાઅ વ આગાહી નથી રાખતા એટલા માટે જ એમનું કહેવું છે કે હવે ઈજાદ કરવા માટે કોઈ બીજી વસ્તુ મૌજુદ નથી.



[1] Compare

 

 

 

    મુલાકાત લો : 2258
    આજના મુલાકાતીઃ : 94246
    ગઈકાલના મુલાકાતીઃ : 164268
    સૌ મુલાકાતીની સંખ્યા : 144791283
    સૌ મુલાકાતીની સંખ્યા : 99751855