﴾૨૮﴿ ઈમામ મહેદીના ઝહૂર માટે દુઆ ગુરુવારની રાત્રે
﴾૨૮﴿
ઈમામ મહેદીના ઝહૂર માટે દુઆ
ગુરુવારની રાત્રે
મર્હૂમ શેખ તૂસી ર.હ. “મુખતસરૂલ મિસ્બાહ” પુસ્તકમાં ગુરુવારની રાતના ફરજો બયાન કરતાં ફરમાવે છેઃ રસુલે અકરમ સ.અ.વ. ઉપર આવી રીતે સલવાત મોકલોઃ
أَللَّهُمَّ صَلِّ عَلى مُحَمَّدٍ وَ الِ مُحَمَّدٍ، وَعَجِّلْ فَرَجَهُمْ، وَأَهْلِكْ عَدُوَّهُمْ مِنَ الْجِنِّ وَالْإِنْسِ، مِنَ الْأَوَّلينَ وَالْآخِرينَ.
આ સલવાત સો (૧૦૦) વાર અથવા જેટલું શક્ય હોય વાંચે.[1]
بازدید : 1970
بازديد امروز : 103939
بازديد ديروز : 286971
بازديد کل : 101816439
|