﴾૬૫﴿ ઈમામ મહેદીના કેયામના સમય દુઆએ શીઆ
﴾૬૫﴿
ઈમામ મહેદીના કેયામના સમય દુઆએ શીઆ
રસુલે અકરમ સ.અ.વ. એ ફરમાવ્યું કેઃ
જ્યારે પણ તમે ચાહો કે ખુદાવન્દે આલમ તમને ડુબવા, સળગવા અને ચોરીથી સુરક્ષિત રહેશે અને જે કોઈ પણ એને રાતમાં ત્રણ વાર વાંચન કરે એ સવાર સુધી હાનિથી સુરક્ષિત રહેશે.
હઝરત ખિઝર અ.સ. અને ઈલિયાસ અ.સ. દર વર્ષ હજમાં એક બીજાથી મુલાકાત કરે છે અને એક બીજાથી વિદાયના સમયે આ શબ્દોનો વાંચન કરે છે અને આ દુઆ અમારા શીઆઓની ટેવ છે, જ્યારે અમારા કાએમ અ.જ. ઝહૂર ફરમાવશે તો આજ દુઆના માધ્યમથી અમારા ચાહનાર અને દુશ્મનોની પહેચાન થશે.[1]
મુલાકાત લો : 2474
આજના મુલાકાતીઃ : 192361
ગઈકાલના મુલાકાતીઃ : 297409
સૌ મુલાકાતીની સંખ્યા : 121506004
|