પાકિસ્તાનમાં પુસ્તકોની પ્રતિયોગિતામાં “અસરારે મોવફ્ફેક઼િય્યત” પુસ્તકની બીજા પોઝિશન.
પાકિસ્તાનમાં પુસ્તકોની પ્રતિયોગિતામાં “અસરારે મોવફ્ફેક઼િય્યત” પુસ્તકની બીજા પોઝિશન.
પાકિસ્તાનમાં દરેક વર્ષે પુસ્તકોની પ્રતિયોગિતા રાખવામાં આવે છે જેમાં મતાલિબના આધાર પર શ્રેષ્ઠ પુસ્તકોને પસંદ કરવામાં આવે છે.
આ વર્ષે “અસરારે મોવફ્કેક઼િય્યત” પુસ્તકનો ઉર્દૂ અનુવાદ “કામીયાબી કે અસ્રાર” એ ત્રીજી પોઝિશન મેળવી.
بازدید : 2284
بازديد امروز : 0
بازديد ديروز : 275897
بازديد کل : 120411411
|