﴾૨૮﴿ ઈમામ મહેદીના ઝહૂર માટે દુઆ ગુરુવારની રાત્રે
﴾૨૮﴿
ઈમામ મહેદીના ઝહૂર માટે દુઆ
ગુરુવારની રાત્રે
મર્હૂમ શેખ તૂસી ર.હ. “મુખતસરૂલ મિસ્બાહ” પુસ્તકમાં ગુરુવારની રાતના ફરજો બયાન કરતાં ફરમાવે છેઃ રસુલે અકરમ સ.અ.વ. ઉપર આવી રીતે સલવાત મોકલોઃ
أَللَّهُمَّ صَلِّ عَلى مُحَمَّدٍ وَ الِ مُحَمَّدٍ، وَعَجِّلْ فَرَجَهُمْ، وَأَهْلِكْ عَدُوَّهُمْ مِنَ الْجِنِّ وَالْإِنْسِ، مِنَ الْأَوَّلينَ وَالْآخِرينَ.
આ સલવાત સો (૧૦૦) વાર અથવા જેટલું શક્ય હોય વાંચે.[1]
Mengunjungi : 2172
Pengunjung hari ini : 129088
Total Pengunjung : 273973
Total Pengunjung : 120264604
|