امام صادق علیه السلام : اگر من زمان او (حضرت مهدی علیه السلام ) را درک کنم ، در تمام زندگی و حیاتم به او خدمت می کنم.
ખાનદાને નબુવ્વત અ.સ. ની નઝરમાં મુસતકબેલમાં ઈલ્મી તરક્કી

ખાનદાને નબુવ્વત અ.સ. ની નઝરમાં મુસતકબેલમાં ઈલ્મી તરક્કી

હવે આપણે એવી રવાયતને બયાન કરીએ છીએ જે મુતઅદ્દીદ તરીકાથી નકલ થઈ છે જે આ ઝમાનામાં આખી દુનિયાના તમામ શીયાઓમાં ઈલ્મ વ દાનીશની વિસ્તૃત ગવાહ છે.

ઈમામે સાદિક઼ અ.સ. ફરમાવે છે:

"العلم سبعۃ و عشرون حرفاً، فجمیع ما جائت بہ الرسل حرفان، فلم یعرف الناس حتی الیوم غیر الحرفین، فاذا قام قائمنا اخرج الخمسۃ و العشرون حرفاً، فبثھا فی الناس، و ضم الیھا الحرفین، حتی یبثھا سبعۃ و عشرین حرفاً۔"[1]

ઈલ્મનાં સત્યાવીસ હુરુફ છે જે તમામ પયગંબર લાયા એ બે હુરુફ છે. આજ સુઘી લોકો એ બે હુરુફના અલાવા કંઈ નથી જાણતા, જ્યારે આપણા ક઼ાએમ અ.સ. ક઼યામ કરશે તો બીજા પચ્ચીસ હુરુફ ખારીજ કરીને લોકોમાં ફેલાવશે અને એ બીજા હુરુફનો પણ ઈઝ઼ાફા કરશે તો કે પુરા સત્યાવીસ હુરુફ લોકોના દરમિયાનમાં ફેલી જાય.

 



[1] બેહારુલ અનવાર, જીલ્દ ૫૩, પેજ ૩૩૬, મુખતસરૂલ બસાએર, પેજ ૩૨૫, નવાદેરૂલ અબસાર, પેજ ૨૭૮, અલખરાએજ, જીલ્દ ૨, પેજ ૮૪

 

    بازدید : 2403
    بازديد امروز : 147313
    بازديد ديروز : 301136
    بازديد کل : 148013089
    بازديد کل : 101364961