ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
“અસરારે મોવફ્ફેક઼િય્યત” પુસ્તકના અમુક અધ્યાયોનું સિંધી ભાષામાં અનુવાદ.

 

“અસરારે મોવફ્ફેક઼િય્યત” પુસ્તકના અમુક અધ્યાયોનું સિંધી ભાષામાં અનુવાદ.

 

“અસરારે મોવફ્ફેક઼િય્યત” પુસ્તકના અમુક અધ્યાયોનું સિંધી ભાષામાં અનુવાદ થઈ ગયો છે જે ટુંક સમયમાં જ અલ-મુન્જીની વેબ સાઈટમાં મળશે.

આ પણ નોંધપાત્ર છે કે આ પુસ્તક અત્યાર સુધી ધણી ભાષાઓમાં થઈ ગઈ છે અને એનામાંથી અમુક પ્રકાશિત પણ થઈ ગઈ છે.

 

 

મુલાકાત લો : 3957
આજના મુલાકાતીઃ : 193770
ગઈકાલના મુલાકાતીઃ : 285904
સૌ મુલાકાતીની સંખ્યા : 163441793
સૌ મુલાકાતીની સંખ્યા : 121002728