ઉરશમીદસની ગલતી
ઉરશમીદસની ગલતી
ઉરશમીદસનો કહેવુ હતુ કે દસને ત્રેસઠવાર ગુણીએ તો દુનિયામાં મૌજુદ ઝર્રાતની[1] સંખ્યા હાસિલ થઈ જશે. ઝર્રાતના વિશે ઉરશમીદસનો નઝરીયો હતો કે અણુ, માદ્દાના સૌથી નાનો હિસ્સો છે કે જે બો હિસ્સામાં તકસીમના કાબિલમાં નથી એટલે એ એને “જુઝએ લા યતજઝ઼્ઝી”[2] કહેતાં હતા.[3]
મુલાકાત લો : 2878
આજના મુલાકાતીઃ : 146049
ગઈકાલના મુલાકાતીઃ : 202636
સૌ મુલાકાતીની સંખ્યા : 118470092
|