حضرت امام صادق علیہ السلام نے فرمایا : اگر میں ان(امام زمانہ علیہ السلام) کے زمانے کو درک کر لیتا تو اپنی حیات کے تمام ایّام ان کی خدمت میں بسر کرتا۔
﴾૫૦﴿ ગેબતના જમાનાની બીજી દુઆ

૫૦﴿

ગેબતના જમાનાની બીજી દુઆ

સૈયદ અલી બિન તાઉસ ર.હ. “મહેજુદ દઅવાત” માં ફરમાવે છેઃ પોતાની સનદ સાથે મોહમ્મદ બિન અહેમદ જોઅફીથી રિવાયત કરું છું કે એમણે ઈમામ મહેદી અ.જ. ની ગેબત વિશે અઈમ્મએ માસૂમીન અ.સ. થી હદીસ કરતાં બયાન કર્યું છે કેઃ મે પુછ્યું કે તમારા શીઆ એ જમાનામાં શું કરે?

હઝરત અ.જ. એ ફરમાવ્યું કેઃ દુઆ કરો અને ફરજની રાહ જુઓ કેમકે તમારા માટે જલ્દી જ અમુક નિશાનીયો જાહેર થશે જ્યારે એ નિશાનીયો જાહેર થઈ જાય તો ખુદાનો આભાર પ્રકટ કરો અને જે વસ્તુઓ જાહેર થઈ જાય એને લઈ લો.

અમે કહ્યું કે કઈ દુઆ વાંચવી જોઈએ?

હઝરત એ ફરમાવ્યું કે આવી રીતે કહોઃ

أَللَّهُمَّ أَنْتَ عَرَّفْتَني نَفْسَكَ، وَعَرَّفْتَني رَسُولَكَ، وَعَرَّفْتَني مَلائِكَتَكَ وَعَرَّفْتَني نَبِيَّكَ، وَعَرَّفْتَني وُلاةَ أَمْرِكَ. أَللَّهُمَّ لا آخِذَ إِلّا ما أَعْطَيْتَ، وَلا واقِيَ إِلّا ما وَقَيْتَ. أَللَّهُمَّ لاتُغَيِّبْني عَنْ مَنازِلِ أَوْلِيائِكَ، وَلاتُزِغْ قَلْبي بَعْدَ إِذْ هَدَيْتَني. أَللَّهُمَّ اهْدِني لِوِلايَةِ مَنِ افْتَرَضْتَ طاعَتَهُ.[1]



[1] મહેજુદ દઅવાત, પાન નં ૩૯૫

 

 

ملاحظہ کریں : 2026
آج کے وزٹر : 84915
کل کے وزٹر : 295444
تمام وزٹر کی تعداد : 157274726
تمام وزٹر کی تعداد : 115246408