حضرت امام صادق علیہ السلام نے فرمایا : اگر میں ان(امام زمانہ علیہ السلام) کے زمانے کو درک کر لیتا تو اپنی حیات کے تمام ایّام ان کی خدمت میں بسر کرتا۔
ઝમાનાએ ઝહુરમાં આશ્રર્યજનક તહવ્વુલાત

ઝમાનાએ ઝહુરમાં આશ્રર્યજનક[1] તહવ્વુલાત[2]

ખુદા જ જાણે છે કે ઈલ્મી તરક્કી અને અક્લ વ ખેરદના તકામુલથી દુનિયામાં કેવી અઝીમ તબદીલી[3] આવશે.

આલમે ખિલ્ક઼ત[4] અને કાએનાત ના કયા કયા રાઝ ઝાહિર થશે.

ગૈબતના તારીક ઝમાનામાં કયારેક નાની ઈખ્તેરાઅ વ ઈજાદથી ગ઼ૈબતના ઝમાનાના લોકોની ફાક્રોમાં અજીબ તહવ્વુલાત ઈજાદ થાય છે. જેમકે દુરબીનની ઈજદ માણસો પર કેવી રીતે અસરઅંદાઝ થઈ? એનાથી તારાઓ અને જમીનની કૈફીયતના વિશે દાનિશવરો અને ફલાસેફાના અફકાર[5] વ નઝરીયાતમાં કેટલી તબદીલી આવી?

એવી જ રીતે ઝહુરના પુરનુર ઝમાનામાં ઈલ્મ વ સંસ્ક્રુતિ[6] ના તકામુલના વજહથી રહનુમા થવાવાળી ઈજાદાતથી આલમે ખીલ્કત અને કાએનાતના અસરાર વિશે માણસના ઈલ્મમાં કેટલો ઈઝાફો થશે. આપણે ગ઼ૈબતના તારીક ઝમાનામાં એને તસવ્વુર કરવાની તવાનાઈ નથી રાખતા. આપણને માલુમ નથી કે એ ઝમાનામાં કેવી ઈજાદાત વજુદમાં આવશે અને એના આસાર કેટલા હદ સુઘી થશે?

સાએન્સદાન[7] અત્યારે પણ “માવરાએ તબીઅત, વકરની સરહદથી ઉબુર[8] અને આલમે ગ઼ૈબ સુઘી રસાઈ[9]” જેવા મસ્અલાને હલ નથી કરી શકયા? શું આપ જાણો છો આ રાઝ હલ થવાના અને એ અસરાર ના ફાશ થવાથી આલમે ખિલ્કતમાં કેવી અજીબ તબ્દીલીઓ રહેનુમા થશે? શું આપણે ઝમાનાએ ગ઼ૈબતની નાચીઝ આગાહી થી એની અઝમતથી આગાહ થઈ શકીએ છીએ?



[1] હૈરતઅંગેઝ઼

[2] મુનતકીલ થવું

[3] બદલાવ

[4] સર્જન, ઉત્પત્તિ

[5] ફિક્ર નું બહુવચન

[6] કલ્ચર

[7] Scintist

[8] આગળ જવું

[9] પહોંચવુ

 

    ملاحظہ کریں : 3111
    آج کے وزٹر : 208646
    کل کے وزٹر : 322664
    تمام وزٹر کی تعداد : 149944753
    تمام وزٹر کی تعداد : 104937876