ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
﴾૧૮﴿ દરરોજ ફજર અને ઝોહરની નમાજ પછી ઈમામ મહેદી અ.જ. માટે દુઆ

 

૧૮﴿

દરરોજ ફજર અને ઝોહરની નમાજ પછી ઈમામ મહેદી અ.જ. માટે દુઆ

 

જે કોઈ પણ શુક્રવારના દિવસે અને દરેક દિવસે ફજર અને ઝોહરની નમાજ પછી أَللَّهُمَّ صَلِّ عَلى مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ، وَعَجِّلْ فَرَجَهُمْવાંચે તો એ જ્યાં સુધી હઝરત ઈમામ મહેદી અજ્જલલ્લાહો ફરજહુશ્શરીના ઝહૂરને જોઈ ના લે મૃત્યુ ના પામશે.[1]



[1] મિસ્બાહુલ મુતહજ્જિદ, પાન નં ૩૬૮, બેહારૂલ અનવાર, ભાગ ૮૬, પાન નં ૭૭, અને ભાગ ૮૯, પાન નં ૩૬૩, અલ સહીફતુલ સાદેકિય્યહ, પાન નં ૧૬૯માં પણ આવ્યું છે કે આ સલવાતને સો (૧૦૦) વાર વાંચે.

 

 

    મુલાકાત લો : 2040
    આજના મુલાકાતીઃ : 202333
    ગઈકાલના મુલાકાતીઃ : 281113
    સૌ મુલાકાતીની સંખ્યા : 151615600
    સૌ મુલાકાતીની સંખ્યા : 106836090